PM Kisan Samman Nidhi Yojana: આ લોકોને નથી મળવા પાત્ર
आइये जानते है
Learn more
Tooltip
- જે ખેડૂતો બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે. તેઓને મળવા પાત્ર નથી. કારણકે, જમીનની માલિકી જરૂરી છે.
स्टेटस ऐसे देखें
Tooltip
- જે કોઈ ખેડૂત કે તેના ઘરના સભ્યમાંનું કોઈ બંધારણીય સત્તા પર નોકરી કરતા હોય તો તેઓને પણ આ રકમ મળવા પાત્ર નથી.
लिस्ट ऐसे देखें
Tooltip
- ડૉક્ટર, એન્જીનીયર, સીએ, વકીલ, આર્કિટેક જેવા પ્રેફેશનલ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ કે જેઓ ખેતી પણ કરતા હોય તો પણ ગેરલાયક રહેશે.
12 वीं क़िस्त चेक करें
Tooltip
- આ સિવાય જે નિવૃત સરકારી કર્મચારી કર્મચારી છે અને મહિનાના 10,000 કે તેથી વધુ પેન્શન આવી રહ્યું છે તેઓને પણ આ લાભ મળવા પાત્ર નથી.
ये रहे स्टेप्स
Tooltip
- જાણકારી માટેનું ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી pmkisanict@gov.in
यहाँ क्लिक करें
Tooltip
- હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 (ટોલફ્રી) અથવા 01123381092
यहाँ क्लिक करें
Tooltip
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન રાશિ હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે.
चेक करें
Tooltip
સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોની આર્થિક હાલતમાં સુધારો આવે તેથી આ રકમ સીધીજ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન 2000 રૂ.
नाम ऐसे देखें
Tooltip
ના ત્રણ હપ્તા જમા કરાવવામાં આવે છે. ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી.
नाम ऐसे देखें
Tooltip
ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
नाम ऐसे देखें
Read More
1.
पीएम किसान योजना की 12वीं किस्त हुई जारी ऐसे चेक करें
2.
पीएम किसान सम्मान निधि योजना स्टेटस कैसे चेक करें